Search This Blog

Monday, 11 September 2017

26 જાન્યુઆરી 2001 અને પછી નું કચ્છ

26મી જાન્યુઆરી 2001 ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ વિસ્તાર માટે આ પ્રજાસત્તાક દિવસ ભૂલાય તેમ નથી કારણ કે આ દિવસે સવારે ગુજરાત ના લોકોએ ધરતીકંપનો સામનો કરવો પડ્યો હતો.
ધરતીકંપનું ઉદ્ગંસ્થાન
ધરતીકંપનું સ્થળ
આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબરી ગામથી 9 કિમી દક્ષિણ-પશ્ચિમે હતું.આ ધરતીકંપ ૭.૭ની તીવ્રતાનો હતો.અને તેને કારણે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.દક્ષિણ-પૂર્વ ના ૧૮ લોકો પાકિસ્તાન હતા.૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા.

Popular Posts

Update Soon

ISRO Indian space research organization

उत्‍पत्ति  :  1962 में जब भारत सरकार द्वारा भारतीय राष्‍ट्रीय अंतरिक्ष अनुसंधान समिति (इन्‍कोस्‍पार) का गठन हुआ तब भारत ने अंतरिक्ष म...