1) સી.રાજગોપાલાચારી(1954).
2) ડૉ.
સર્વપલ્લી રાધાકૃષ્ણને(1954).
3) ડૉ.
સી.વી.રામન(1954).
4) ડૉ.
ભગવાનદાસ(1955).
5) ડૉ.
વિશ્વેશ્વરૈયા(1955).
6) પં.
જવાહરલાલ નહેરુ(1955).
7) ગોવિંદ
વલ્લભ પંત(1957).
8) ઘોન્ડો
કેશવ કર્વ(1958).
9) પુરષોતમદાસ
ટંડન(1961).
10) ડૉ.
વિધાનચંદ્ર રોય(1961).
11) ડૉ. રાજેન્દ્ર
પ્રસાદ(1962).
12) ડૉ. ઝાકીર
હુસૈને(1963).
13) ડૉ.
પી.વી.કાણે(1963).
14) લાલબહાદુર
શાસ્ત્રી(મરણોત્તર,1966).
15) શ્રીમતી
ઇન્દિરા ગાંધી(1971).
16) ડૉ.
વી.વી.ગીરી(1975).
17) કામરાજ
નાદર(મરણોત્તર,1976).
18) મધર
ટેરેસા(1980).
19) વિનોબા
ભાવે(મરણોત્તર,1983).
20) ખાન
અબ્દુલ ગફારખાન(1987).
21) એમ.જી.રામચંદ્રન(મરણોત્તર,1988)હિમરાઓ.
22) ડૉ.ભીમરાવ
આંબેડકર(મરણોત્તર,1990).
23) ડૉ.નેલ્સન
મંડેલા(1990).
24) મોરારજી
દેસાઇ(મરણોત્તર,1991).
25) રાજીવ
ગાંધી(મરણોત્તર,1991).
26) સરદાર
વલ્લભભાઈ પટેલ(મરણોત્તર,1991).
27) ડૉ. જે. આર.
ડી. ટાટા(1992).
28) સત્યજીતે
રે(1992).
29) મૌલાનાઅબ્દુલ
કલામ આઝાદ(મરણોત્તર,1992).
30) સુભાષચંદ્ર
બોઝ(1993).
31) ગુલઝારીલાલ
નંદા(મરણોત્તર,1997).
32) શ્રીમતી
અરુણા આસફઅલી(મરણોત્તર,1997).
33) એમ.એસ.સુબ્બુલક્ષ્મી(1998).
34) સી.એસ.સૂભ્રમણ્યમ(1998).
35) ડૉ. એ.
પી. જે અબ્દુલ કલામ(1998).
36) જયપ્રકાશ
નારાયણ(મરણોત્તર,1999).
37) ડૉ.
અમર્ત્યસેન(1999).
38) પંડિત
રવિશંકર(1999).
39) ગોપીનાથ
બોરડોલાઇ(1999).
40) લતા
મંગેશકેર(2001).
41) ઉસ્તાદ
બિસ્મિલ્લાખાન(2001).
42) પં.
ભીમસેન જોશી(2009).
43) સી.એન.આર
.રાવ(2013).
44) સચિન તેંડુલકર(2013).
45) અટલ
બિહારી બાજપેય(2015).