Search This Blog

Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts

Monday, 4 September 2017

વ્યક્તિ વિશેષ


1.બકુલ ત્રિપાઠી

જન્મ સ્થળ : નડિયાદ, 27 નવેમ્બર 1928.
મૃત્યુ : અમદાવાદ, 31 ઓગસ્ટ 2006. 
અભ્યાસ : એમ.કોમ અને એલ.એલ.બી સુધી નો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછી તેઓ અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ માં ફરજ બજાવી.
વ્યવસાય : લેખક, અધ્યાપક.
પ્રદાન : હાસ્યલેખક,નિબંધકાર,નાટયલેખક તેમજ કટારલેખક હતા.

સર્જન
હાસ્યલેખક  : સચરાચર, વૈકુઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિહાંસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠી નું બારમું.
=  નાટક : લીલા, પરણું તો એનેજ પારણું.
=  સંપાદન : જયંતિ દલાલ ના એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખક.
=  બાળસાહિત્ય : fantasia અદ્રુત નું રૂપાંતર.
ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે પ્રિય સખી અને ભજીયાં, મિત્રો ના ચિત્રો, બાપુજીની બકરીની બકરીના બકરાનો બકરો, ઈન્ડિયા અમેરિકા, હસતાં હસતાં.

=  તેમનો હાસ્ય કટાક્ષ લેખોનો સંગ્રહ 'સચરાચર' ને ગુજરાત સરકાર તરફથી ઉત્તમ હાસ્ય પુસ્તક તરીકે ઈનામ મળ્યું હતું .
= ગુજરાત સમાચારમા આવતી તેમની કટાર 'કક્કો અને બારખડી' ખૂબ લોકપ્રિય બની હતી. જે 43વર્ષ ચાલેલી. 
= વૈકુઠ નથી જાવું તેમનો લલિત નિબંધ સંગ્રહ છે.
= જે ગુજરાત સાહિત્ય પરિષદ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણચંદ્રક તથા જ્યોતીન્દ્ર દવે પરિતોષિક અને ગુજરાત સરકારના પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા.

Popular Posts

Update Soon

ISRO Indian space research organization

उत्‍पत्ति  :  1962 में जब भारत सरकार द्वारा भारतीय राष्‍ट्रीय अंतरिक्ष अनुसंधान समिति (इन्‍कोस्‍पार) का गठन हुआ तब भारत ने अंतरिक्ष म...